ધોરાજી : ધૈર્યરાજ માટે રાજપૂત સમાજ દ્વારા ડોનેશન ભેગું કરાયું

માત્ર 3 મહિના નાં બાળક એવાં ધૈર્યરાજ ને મોટી બીમારી માટે રૂપિયા 16 કરોડ નાં ઇન્જેકશન માટે જરૂર હોય ત્યારે આ બાળક જે બિમારી નો સામનો કરતો હોય ત્યારે ધોરાજી રાજપૂત સમાજ દ્વારા આજરોજ ડોનેશન માટે આજરોજ ધોરાજી વિસ્તારમાં ડોનેશન માટે આખો સમાજ રૂપિયા માટે ડોનેશન ભેગું કરવા માટે નીકળયા છે માત્ર 3 માસ નાં બાળક માટે ધોરાજી રાજપૂત સમાજ દ્વારા આજરોજ ડોનેશન ભેગું કરીને નાનાં બાળક નો જીવ બચાવવા માટે મદદ કરી શકાય તે ડોનેશન એકત્રિત કરવાં માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધોરાજી ની તમામ ધર્મ પ્રેમી જનતા પાસે ડોનેશન ભેગું કરી રહ્યા છે માત્ર 3 માસ નાં બાળક એવાં ધૈર્યરાજ સિંહ ની મદદ માટે ધોરાજી રાજપૂત સમાજ આગળ આવ્યો છે રૂપિયા 16 કરોડ નાં ઇન્જેકશન માટે ફંડ એકત્રિત કરવામાં આવેલ છે ધોરાજી માં પણ રાજપૂત સમાજ દ્વારા આજરોજ ડોનેશન ભેગું કરીને નાનાં બાળક નો જીવ બચાવવા માટે સહિયારો પ્રયાસ કરવામાં આવે છે અને નાનાં એવાં બાળક નો જીવ બચાવવા માટે ધોરાજી માં થી ડોનેશન ભેગું કરી રહ્યો છે રાજપૂત સમાજ
ધોરાજી ની તમામ જનતા ને સાથે રાખી ને આજરોજ તમામ ધર્મ નાં લોકો ને આ ડોનેશન એકત્રિત કરવાં માટે આહવાન કરવામાં આવે છે અને ધોરાજી નાં તમામ ધર્મ નાં લોકો આ ડોનેશન એકત્રિત કરવાં માટે સહકાર ની જરૂરિયાત હોય તો ધોરાજી તાલુકા નાં તમામ લોકો નાનાં બાળક નો જીવ બચાવવા માટે ધોરાજી નાં લોકો સહકાર આપે તેવી માંગ કરી રહ્યા છે