પંચમહાલ : ધૈર્યરાજસિંહની સારવાર માટે મુસ્લિમ સમાજ આવ્યો મદદે

મહીસાગર જીલ્લાના ધૈર્યરાજસિંહની સારવાર માટે 16 કરોડ ફંડ એકત્રીત કરવા માટે શહેરાનો મુસ્લિમ સમાજ આવ્યો મદદે
શહેરા નગરના મુસ્લિમ યુવકોએ ફંડ એકત્રિત કરવા ચલાવી મુહિમ
યુવકો દાન પેટી લઈ નગરના તમામ વેપારીઓ પાસે જઈ કરી અપીલ
પ્રથમ દિવસે 21 હજાર રૂપિયા ફંડ કર્યુ એકત્રિત
ચારેય તરફ ધૈર્યરાજસિંહની મદદ માટે તમામ સમાજના લોકો આવી રહ્યા છે સામે
દરેક નાગરીકને અપીલ કે ધૈર્યરાજ સિંહ રાઠોડની ફુલ નહી તો ફુલ ની પાખડી રુપી મદદ કરી માનવતાનો ધર્મ નિભાવીએ