માધવપુર : માનવતા પરિવાર દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું

માધવપુર ઘેડ ખાતે મેહર સમાજના પ્રાગણમાં જરીયાતમંદ 51 પરિવરાને જીવન જરૂયાતની રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ તેના દાતા શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિતિ સેન્ ટર (ગ્રીનફર્દ લંડન યુ કે) ના ઉપક્રમે 51 જરુરીયાત મંદ પરિવારોને રાસન કિટ આપવામાં આવી
જેમા,તેલ,ગોળ,ઘી,ચોખા,બાજરો વગરે 12 વસ્તુ સાથે ની કિટ આપવામા આવી સ્વ.કમુ ની યાદમાં...(હોલેન્ડ,હાલ યુ કે) તેમના પરિવાર ના આર્થિક સહયોગ થી કિટ વિતરણ કરવમાં આવી આજના આ કાર્યક્રમમા મહેર સમાજ પ્રમુખ શ્રી કેશુભાઈ,કોળી સમાજ પ્રમુખ રમેશભાઈ સાથ કોળી સમાજ આગેવાન ગોવિંદભાઈ ડાભી,દિનેશ ભાઈ,બેન્ક મેનેજર મલકાણભાઈ સાથ મહિલા મંડળની બેહનોએ યંનાંસ્તક ના પાથ કાર્યક્રમ તેમજ દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ આ કાર્યક્રમની ભારે જહેમત માનવતા પરિવાર દ્વારા ઉઠાવામાં આવી હતી