Arvalli : રામદેવ આશ્રમ વૈયા ખાતે ગરીબ બહેનોને બ્લેગકેટનું વિતરણ કરાયું

અરવલ્લી જીલ્લાના મેઘરજ નજીક અવેલ રામદેવ આશ્રમ વૈયા ખાતે આજ રોજ આસરે ૫૦૦ થી વધુ મેઘરજ તાલુકાની પછાત વિસ્તારના ગરીબ બહેનો ને બ્લેગકેટ અને ૫૦ ભાઈઓને ધોતુ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ સમગ્ર કાર્યક્રમ દાતાઓની ઉપસ્થીતીમાં કરવામા આવ્યો હતો રામદેવ આશ્રમના સંચાલક દીપકભાઈ તથા તેમના સ્વયંસેવકો ધ્વારા દાતાઓની આગતા સ્વાગત કરવામા આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમ્યાન covid 19 ની સરકાર ની ગાઈડલાઈનુ પણ પાલન કરવામા આવ્યુ હતુ