Bharuch : ફકીર દિવાન સમાજની માસુમ બાળકી સાથે બળાત્કાર

તાજેતરમાં ગીર-સોમનાથના કોડીનાર ની મુસ્લિમ ફકીર દિવાન સમાજની માસુમ બાળકી સાથે બળાત્કાર ની બનેલી ઘટના બાદ ગુજરાત રાજ્યમાં તેના ઘેરા પડધા પડયા છે
આ ઘટનાને વિરોધ કરી ઘટના અંગે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે જે અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને મુસ્લિમ સમાજ ના આગેવાનો આવેદનપત્ર આપ્યું
અને બળાત્કારી સખ્ત માં સખ્ત કાયૅવાહી કરવા માંગ કરી હતી