Maliyahatina : આદ્યશક્તિ કુળદેવી બુટ ભવાની માતાજીના મંદિરે હવન યજ્ઞ યોજાયો

માળીયાહાટીના જલંધર ગામે નવરાત્રી સમાપન પ્રસંગે રાજગોર બ્રાહ્મણ વેગડા પરિવાર દ્વારા આદ્યશક્તિ કુળદેવી બુટ ભવાની માતાજીના મંદિરે હવન યજ્ઞા યોજાયો હતો માઇ ભકતો ઉપસ્થિત રહ્યી માતાજીના આશીર્વાદ લીધા હતા
માળીયાહાટીના જલંધર ગામે નવરાત્રી સમાપન પ્રસંગે રાજગોર બ્રાહ્મણ પરિવાર દ્વારા મા શક્તિ કુળદેવી બુટ ભવાની માતાજીના મંદિરે સમસ્ત વેગડા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હવન યજ્ઞનું આયોજન કરી સમસ્ત વેગડા પરિવાર ઉપસ્થિત રહી માં બુટ ભવાનિ નું પૂજન અર્ચન કરી માતાજી પ્રસાદી નો થાળ ધરાવી શમા યાતના માંગી હતી કાર્યક્રમમાં વેગડા પરિવારના ભગત ભીખુ બાપુ ઉપસ્થિત રહી સમસ્ત પરિવાર ને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ હાલ દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે લોકો પર આવી પડેલ આફત ને અવસરમાં પલટવા માટે માં બુટ ભવાની ને પ્રાર્થના કરી દેશની જનતાને કોરોનાની મહામારી માથી ઉગારવા માના ચરણે શીશ નમાવી પ્રાર્થના કરી હતી હવનમા માતાજીના ભક્તો ઉપસ્થિત રહી પ્રસાદી લય ધન્યતા અનુભવી હોવાનો અહેસાસ માણીયો હતો