Maliyahatina : ભક્તિ ધામ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ધજા આહરોણ

માળીયા હાટીના ભક્તિ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની બહેનો દ્ધારા સ્વામિનારાયણ મંદિરમાં ધજા આહરોણ કરી ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લય ધન્યતા અનુભવી હોવાનો અહેસાસ માણીયો
માળીયા હાટીનામાં ભક્તિ ધામ ખાતે સ્વામી નારાયણ સંપ્રદાયની બહેનો દ્ધારા સ્વામિનારાયણ મંદિરમાં આજે ધજા આરોહણ કાર્યકમ માં શાસ્ત્રી રમણીક ભાઈ પ્રભાશંકર પેરાણીનાં આચાર્ય પદે શાસ્ત્રો ક વિધિ થી મંદિર માં ધજાનુ પુજન અર્ચન કરી ધજાને મંદિર ઉપર ચડાવી ધન્યતા અનુભવી હોવાનો અહેસાસ માણીયો હતો
આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયની બહેનો મોટી સંખ્યામા હાજર રહી ધજનું પૂજન પણ કરેલું હતું અને સ્વામિનારાયણ ભગવાન નાજય ધોંસ સાથે ઉપસ્થિત બહેનો એ ધજા ચડાવી ભગવાન સ્વામિનારાયણ ની અબીલ ગલાલ કંકુ .ફૂલ પુષ્પ થી પૂજા કરી આશીર્વાદ લીધા હતા તેમજ દેશ ભરમાંથી કોરોના વાયરસ નો નાશ થાઇ તેવા ભાવથી ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના કરી હતી