Bharuch : નર્મદા ક્લીન ટેક કંપનીની લાઈનમાં ભંગાણ સર્જાયું

અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયાના ઉદ્યોગોના પ્રદુષિત પાણીનું વહન કરતી નર્મદા ક્લીન ટેક કંપનીની લાઈનમાં હાંસોટ તાલુકાના વઘવાણ ગામ નજીક ભંગાણ સર્જાયું
કોઈ અજાણ્યા ઈસમોએ જે.સી.બી.વડે પાઇપ લાઇન તોડી પાડી હતી
ઉદ્યોગોને પ્રદુષિત પાણી ડિસ્ચાર્જ ન કરવા સૂચના અપાઈ છે
નર્મદા ક્લીન ટેક કંપનીએ જીઆઇડીસી પોલીસને અરજી આપી હતી
ઉદ્યોગોના પ્રદુષિત પાણીનું વહન કરતી નર્મદા ક્લીન ટેક કંપનીની લાઈનમાં હાંસોટ તાલુકાના વઘવાણ ગામ નજીક ભંગાણ સર્જાવાથી ખેડૂતને વ્યાપક નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે