Junagadh : કોંગ્રેસ સમિતિ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા રણછોડદાસ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો
જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત રાજકોટ રણછોડદાસ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખોના જરૂરિયાત મંદ આંખોના ગરીબ દર્દીઓ માટે શહેરના કોંગ્રેસ ભવન ખાતે આંખના રોગોનું ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો જેમા બહોળી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાબાપા જોશી , શહેર કોંગ્રેસ મંત્રી મનસુખ ડોબરીયાના માર્ગદર્શન નીચે આ કેમ્પના લાભાર્થીઓને નિઃશુલ્ક આંખોની તપાસ અને દવાઓ, તેમજ સારવાર વિના મૂલ્યે કરી આપી હતી