Junagadh : ગોમતિનંદન સોસાયટીના આંગણે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

જૂનાગઢ ગોમતિનંદન સોસાયટી ના આંગણે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું , તેમાં આજુબાજુ ના વિસ્તાર ના ઘણા લોકો એ આપડી સંસ્કૃતિ જાળવી રાખવા હાજરી આપી હતી... આ કાર્યક્રમ માં બાપા સીતારામ ગ્રૂપ ના સભ્યો તેમજ આધાર ચેરિટેબલ ટ્રસ્ટ, વિશ્વહિન્દુ પરિસદ તેમજ જોશીપરા ના કોર્પોરેટરશ્રી એ હાજરી આપી હતી.