Junagadh : ભેસાણની સ્કૂલોમાં ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કરાયા

ભેસાણની સ્કૂલોમાં સરકારશ્રીની ગાઈડલાઈ પ્રમાણે આજથી ધોરણ 10 અને 12 ધોરણનું શેક્ષણિક કાર્ય શરૂ કરાયું છે ત્યારે લોકડાઉનના કારણે છેલ્લા 8 10 મહિનાથી શેક્ષણિક સત્ર ખોરવાયું હતું વિધાર્થીએ સ્કૂલ જવાનું બંધ હોય માત્ર ઓનલાઈન શિક્ષણ ધર બેઠા અભ્યાસ કરવાનો હોય ત્યારે સરકાર તરફથી સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવાતા ધોરણ 10, 12 અને કોલેજોમાં શેક્ષણિક સત્ર શરૂ થયા હતા
સ્કૂલ કોલજો શરૂ થતાં સરકારશ્રીની ગાઈડલાઈ મુજબ અભ્યાસ કરવા આવનાર તમામ વિધાર્થી વાલીઓ મંજૂરી સાથે કોરનાથી બચવા સેફટી માટે સ્કૂલની અંદર પ્રવેસ્તાની સાથેજ સેનેટાઈજ કરી મોઢે માસ્ક ફરજિયાત બાંધીને ઉત્સાહ પૂર્વક વિધાર્થીને પ્રવેશ આપ્યો