Katchh : ગોપાસ્ટમીને લઈને સમગ્ર ભારત ભરમાં ઉજવણી કરાઈ રહી

આજે ગોપાસ્ટમીને લઈને સમગ્ર ભારત ભરમાં ઉજવણી કરવામાં આવી હતી
કચ્છમાં સચિદાનંદ સંપ્રદાયના અંજાર,રતનાલ, નાગલપર, ભુજપુર,પાંચોટિયા,જરપરા, સહિતના ગામોમાં ગો પૂજન કરવામાં આવ્યું હતું,મહંત ત્રિકમદાસજી મહારાજના જણાવ્યા પ્રમાણે આપણા શાસ્ત્રોમાં ગૌ પૂજનનો વિશેષ મહિમા રહેલો છે,ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે,તેમ તેઓએ જણાવેલ હતું...