Prantij : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપ્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ,પ્રાંતિજ પ્રખંડ દ્વારા હરીયાણાની નિકીતા તોમરની અધર્મી મુસલમાન દ્વારા કરવામાં આવેલ હત્યાનો હત્યાનો વિરોધ કરી તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર આપ્યું 
પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ,પ્રાંતિજ પ્રખંડ તથા બજરંગ દળ દ્વારા આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે એકઠા થઇ પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઇને નારા બોલાવી સૂત્રોચ્ચાર કરી હરીયાણાની નિકીતા તોમરની અધર્મી મુસલમાન દ્વારા કરવામાં આવેલ હત્યાનો પણ વિરોધ કરી હત્યારાને સજાથાય તે માટે અને ભવિષ્યમાં પણ આવી ધટના ફરીવાર ના બને તે માટે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઇને હાજર અધિકારી ને આવેદનપત્ર હતુ તો આ પ્રસંગે દિલીપદાસજી મહારાજ,વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ધીરૂ ભાઇ,પ્રાંતિજ પ્રમુખ જસવંત રાઠોડ,બજરંગ દળના અધ્યક્ષ વિજયભાઇ મકવાણા,મંત્રી અંકીતભાઇ પટેલ,નટુભાઈ બારોટ,જીએસપટેલ સહિતના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .