Upleta : ઉતરાયણનાં તહેવારમાં મંદીનો માહોલ જોવા મળ્યો

ઉપલેટામાં ઉતરાયણ થોડાં દિવસો બાકી હોય ત્યારે ઉપલેટામાં પતંગ વેચવા વાળાંઓ પતંગમાં વેપારમા મંદી
સમગ્ર દેશ અને દુનીયામાં કોરોના મહામારી એ ભરડો લીધો છે ત્યારે છેલ્લા ઘણાં તહેવારોમાં માઠી અસર જોવાં મળી હતી તહેવારો લગભગ બંધ જ રહયા અને તહેવારો માં માઠી અસર જોવાં મળી હતી કોરોના મહામારી પગલે ત્યારે હાલ થોડા દિવસોની ઉતરાયણ વાર હોય ત્યારે ઉપલેટામા પતંગનાં વેપારી ઓમાં પતંગ ની ગ્રાહકી હજું સુધી જોવાં મળી નથીં અને આ વર્ષ પતંગ માં વીસ ટકાનો વધારો થયો છે અને કોરોના મહામારી ને લીધે ઉતરાયણ નાં તહેવાર માં મંદી નો માહોલ જોવા મળ્યો જેથી પતંગ નાં વેપારી ઓમાં નુકશાન ની ભીતિ સેવાઈ રહી છે :