Visavadar : સર્વ રોગ આયુર્વેદિક સારવાર નિદાન કેમ્પ યોજાયો

વિસાવદર સમભાવ મિત્ર મંડળ દ્વારા સર્વ રોગ આયુર્વેદિક સારવાર નિદાન કેમ્પ યોજાયો
વિસાવદર ભારમલ લાતી ખાતે સમભાવ મિત્ર મંડળ અને સરકારી આયુર્વેદિક દવાખાનું રબારીકા અને સરકારી આયુર્વેદિક દવાખાનું સરસઇના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો અને આ કેમ દર મહિને એકવાર યોજાય છે પણ કોરોના ની પરિસ્થિતિ માં હાલ તે મુકો હતો અને જે ફરી ચાલુ કરવામાં આવ્યો છે અને સમભાવ મિત્ર મંડળ દ્વારા આવા સામાજિક કાર્યક્રમો જેવા કે કોરોના જેવી પરિસ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે તો અમૃત પીએ ઉકાળાનું વિતરણ કે પછી શિયાળામાં જરૂરિયાત મંદ લોકો ને સ્વેટર કે ધાબડા નું વિતરણ કરવું આવા વગેરે કાર્યક્રમો સંભાવના મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે