અરવલ્લી : કોરોના સંક્રમણના પગલે ગામડાઓ પણ સતર્ક બન્યા

વધતા જતા કોરોના સનક્રમનના પગલે અરવલ્લી જિલ્લાના ગામડાઓ પણ સતર્ક બન્યા છે દિવસે ને દિવસે કોરોનાનના કેસોમાં વધારો થતો જાયછે ત્યારે હવે સંક્રમણ ને અટકાવવા જિલ્લાના સરડોઈ ગામે ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા રસીકરણ ઝુંબેશ ને લઈને સ્વંઇછીંક 2 દિવસ સંપૂર્ણ ધનધા રોજગાર બંધ રાખી બે દિવસ રસીકરણ ઝુંબેશ માં જોડાવા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ત્યારે ગ્રામજનો એ પણ આ નિર્ણયને આવકર્યો હતો