કાંકરેજ : ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

કાંકરેજ તાલુકામાં "માનવ સેવા એજ પ્રભુ સેવા" ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને યોજાઈ.
કાંકરેજ તાલુકાના ધારાસભ્યશ્રીકીર્તિસિંહવાઘેલાનાઅધ્યક્ષસ્થાને તેમના ફાર્મ હાઉસ ઉપર તાલુકાના આગેવાનો,પદાધિકારીઓ, અધિકારીઓની બેઠક મળી જેમાં કોરોનાની ચાલી રહેલી ભયંકર મહામારીમાંથી કેવી રીતે બહાર નીકળવું તેની ચર્ચા કરી અને તેમાં દાતાશ્રીઓના સહયોગથી એવું નક્કી કરવામાં આવ્યું કે તાલુકાના દરેકના બીમાર લોકોને પ્રાથમિકસારવાર મળી રહે તેવા હેતુથી તેમને તેમના ઘેર દવાની_કીટ વિના મૂલ્યે મળી રહે તેવું નક્કી કરેલ.અને ઓક્સિજન પણ ઝડપથી મળી રહે તેવી ચર્ચા કરવામાં આવી હતી..
ઘરેરહોસુરક્ષતિર_રહો નમ્ર અપીલ કરવામાં આવી.