માધવપુર : કુતિયાણાના ધારાસભ્ય દ્વારા કોરોનાના દર્દીઓ માટે સેવાયજ્ઞ શરૂ કરાયો

પોરબંદરમાં મોબાઇલ એસોસિએશન કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, કલ્પેશભાઈ નાથાભાઈ જાડેજા દ્વારા કોરોનાના દર્દીઓ માટે સેવાયજ્ઞ શરૂ કરાયો દર્દીઓને નાશ મશીન, લીંબુ પાણી, ફ્રૂટ, લીલા નારીયલ વિના મૂલ્યે આપવા સહિતનીસેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ પ્રથમ દિવસે 1000 નાળિયાર વિતરણ કરાયા આવતીકાલ થી રોજ 3000 હજાર નાળિયર નિઃશુલ્ક વિતરણ કરાશે
નાથાભાઇ જાડેજા દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવા મા આવી હાલ કોરોના ની મહામારી થી પીડિત દર્દી ઓ માટે પોતા ના ફામ મા 1200 નારીયલી ના જાણ છે તેના તમામ નારીયલ પોરબંદર ની કોરોના ની હોસ્પિટલમાં નિઃશુલ્ક વિત્રણ કરવા નો સંકપ લીધો છે તેવો ના ફામ નો હર સાલ ઇજારો 17 લાખ મા આપવા મા આવતો હોય છે પરંતુ હાલ કોરોના જેવી મહામારી ને લઈ ને તેવો એ પોતા ના ફામ નો ઇજારો નથી આપ્યો ને તેના તમામ નારીયલ નિઃશુલ્ક કોરોના થી પીડિત દર્દી માટે તેવો દ્વારા સ્વાખચે મોકલવા મા આવી રહયા છે