માધવપુર : ગામની શેરી અને બજારમાં સેનેટાઇઝેશન કરવામા આવ્યુ

પોરબંદર ના માધવપુર ઘેડ ના તમામ વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવામા આવ્યુ
માધવપુર ઘેડમા કોઈડ 19 ની મહામારી એ વિકર્ટ રૂપ ધારણ કર્યુ છે અને દિનપ્રતિદિન કોઈડ 19 નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે માધવપુર ઘેડ ના દિલીપભાઈ લીલાભાઈ મોકરિયા અને ભનુંભાઈ ભુવા એ પોતાના સ્વખર્ચે તમામ ગામની શેરી અને બજારમાં હોસ્પિટલોમાં પોલીસ સ્ટેશન વગેરે જાહેર જગ્યા ઉપર ગામ ના યુવાનો ને સાથે રાખીને સેનેટાઇઝેશન કરવામાં આવ્યુ જેથી કોરોના જેવી મહામારી જેવી બીમારી થી વાયરલ ઇન્ફસન રોકી શકાય ને લોકો ના સ્વાસ્થ્ય ને કોઈ હની ના પહોંચે