માળીયાહાટીના : અમરાપુર ગામે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ

પ્રાપ્ત મળતી વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે આરોગ્ય કર્મચારી ની સફળ કામગીરી કોરોના મહામારી ના રોગ પ્રતિકારક vaccination ની કામગીરી હાથ ધરવામાં આવતા અંદાજે ૨૦૦૦થી વધુ લોકોને કોવીડ nineteen ની રસીના ડોઝ આપવામાં આવ્યા કોરોનાવાયરસ ની રસી લીધા બાદ કોઈપણ લોકોને આડઅસર થતી નથી તેમજ આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા લોકોને ઘરે ઘરે ફરી covid-19 ની રસી લેવા સમજણ આપવામાં આવે છે હાલ માળીયા હાટીના તાલુકાના અમરાપુર પી એસ સી નીચે આવતા આઠ ગામોમાં વેકસી લેશન ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને લોકો દ્વારા પણ વેકસી લેશનની કામગીરીમા માટે સારો સહયોગ આપવામાં આવી રહી યો હોવાનું મેડિકલ ઓફિસર વૈશાલી ખેર દ્વારા જણાવાયું છે