સુરત : કનાજ ગામે મકાનની પ્રોપટી પચાવી પાડવા માટે દંપતી પર હુમલો

સુરતના કનાજ ગામે મકાનની પ્રોપટી પસાવી પાડવા માટે દંપતી પર હુમલો કર્યા સાયણ માં ફરિયાદ કરવા છતાં કોઈપણ કાર્યવાહી થતા આરોપ સાથે ન્યાય નહિ મળે તો સુચાઇડ કરવાની ચીમકી
એક તરફ સુરત જિલ્લા પોલીસ આપઘાત રોકવાની મુહિમ ચલાવે છે તો બીજી તરફ સુરત જિલ્લામાં આવેલ કનાજ ગામે અંજલિ બહેન પટેલ દ્રારા ફરિયાદ કરવામાં આવી છે કે કનાજ ગામના કેટલાક માથાભારે શખ્સો દ્રારા અમારી પ્રોપટી પસાવી પાડવા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને અમારા પરિવાર ને જીવનું જોખમ છે જ્યારે હુમલો થયો ત્યારે 100 નંબર માં ફરિયાદ કરી હતી ત્યાર બાદ સાયણ પોલીસ અને અનેક જગ્યાએ રજુવાત કરી છે પણ અમારુ ગરીબ માણસો નો કોઈ સાંભળતું નથી અને હુમલો કરનાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે હવે મીડિયા સમક્ષ પોતાની વેદના કહી હતી સાથે અમને ન્યાય જોઈએ છે અગર ન્યાય નહિ મળે તો સુસાઈડ કરવાની અંજલિ બહેન પટેલે ચીમકી ઉચ્ચારી છે ત્યારે સુરત જિલ્લા પોલીસ આ ગંભીર મુદ્દે પરિવાર ને રક્ષણ પૂરું પાડે અને ન્યાય આપે તેવી માંગ પરિવાર જનો કરી રહ્યા છે