સાવરકુંડલા બ્રેકીંગ : પુલ પરથી રીક્ષા ખાબકતા 2 વ્યક્તિના ઘટનાસ્થળે મોત

સાવરકુંડલા બ્રેકીંગ
સાવરકુંડલાના ચરખડીયા નજીક અકસ્માત સર્જાયો
સાવરકુંડલાના ચરખડીયા નજીક
પુલ પરથી રીક્ષા ખાબકતા 2 વ્યક્તિના ઘટનાસ્થળે મોત
અન્ય છ લોકોને ઇજા થતાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
આ અંગેની વધુ તપાસ સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ