Surat Breaking : કોરોના નાબુદીને લઈ મનપા કમિશ્નરનું મહા અભિયાન

સુરત બ્રેકીંગ
કોરોના નાબુદીને લઈ મનપા કમિશ્નરનું મહા અભિયાન
મનપા કમિશ્નર દ્વારા રાંદેર ઝોનની મુલાકાત કરાઈ
ઋગ્વેદ બંગલો,મહેર પાર્ક,આલીશાન બંગલો ગેલેક્સિ એનકલેવની મુલાકાત કરી
સોસાયટીમાં ફરી રિપોર્ટ મેળવ્યો
સુરતમાં 2 થી 3% નો ઉછાળો
જે લોકો પોઝિટિવ આવે છે તેમની આસપાસના લોકોનું ટેસ્ટિંગ શરૂ
નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સેવા પૂર્વવત કરાઈ
લોકોને અપીલ માસ્ક ફરજીયાત પહેરો,પોઝિટિવ વ્યક્તિ હોમ આઇસોલેટ થાય