સુરત બ્રેકીંગ
કોરોના નાબુદીને લઈ મનપા કમિશ્નરનું મહા અભિયાન
મનપા કમિશ્નર દ્વારા રાંદેર ઝોનની મુલાકાત કરાઈ
ઋગ્વેદ બંગલો,મહેર પાર્ક,આલીશાન બંગલો ગેલેક્સિ એનકલેવની મુલાકાત કરી
સોસાયટીમાં ફરી રિપોર્ટ મેળવ્યો
સુરતમાં 2 થી 3% નો ઉછાળો
જે લોકો પોઝિટિવ આવે છે તેમની આસપાસના લોકોનું ટેસ્ટિંગ શરૂ
નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સેવા પૂર્વવત કરાઈ
લોકોને અપીલ માસ્ક ફરજીયાત પહેરો,પોઝિટિવ વ્યક્તિ હોમ આઇસોલેટ થાય