અંબાજી બ્રેકીંગ : માઈભક્તોને વિનામુલ્યે ભોજન પ્રસાદની સેવા

અંબાજી બ્રેકીંગ
જય જલિયાણા સદાવ્રત ફાઉન્ડેશન દ્વારા અંબાજીમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદની સેવા અપાઈ
અંબાજી ખાતે આવતી કાલ થી માઈભક્તો ને વિનામુલ્યે ભોજન પ્રસાદ અપાશે
માઈભક્તો સવારે 10:00 થી સાંજે 3:30 સુધી ભોજન પ્રસાદ મેળવી શકશે
સાંજે 6:00 થી રાત્રી ના 10:00 સુધી ભોજન પ્રસાદ મેળવી શકશે
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે
અંબીકા ભોજનાલય ખાતે આવતી કાલ થી વિના મૂલ્યે ભોજન પ્રસાદ અપાશે