અમરેલી : જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું

અમરેલીના જાફરાબાદ પોલીસ સ્ટેશન ના પી આઈ શર્મા સાહેબ તથા તેમના સ્ટાફ દ્વારા આજે રસ્તા પર માસ્ક વગર ફરતા લોકો ને માસ્ક આપવામાં આવેલ હતા.અને નગર પાલીકાની ગાડીમા માઇક ફેરવવામાં આવ્યું હતું.
જેમાં લોકોને ઘરમાં રહેવા જણાવ્યું હતું હાલ કોરોના બેકાબૂ બની રહ્યો છે ત્યારે લોકો કામ વગર ઘરેથી નિકળવાનું ટાળે ને સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં આવે તેવું જણાવ્યું હતું ને જાફરાબાદ ના સર્કલ. ટાવર ચોક. ની ચોક બંદર ચોક જેવા અન્ય વિસ્તારોમાં માસ્ક વિતરણ કર્યું હતું