અમરેલી : જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે વેપારીઓનો મહત્વ પુર્ણ નિર્ણય

અમરેલી જીલ્લામા વધતાં જતા કોરોના વાયરસના કેસોને ધ્યાને રાખીને જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે વેપારીઓનો મહત્વ પુર્ણ નિર્ણય કરીને વેપારીઓ સ્વૈચ્છિક રીતે પાંચ દીવસ લોક ડાઉન જાહેર કરીને લોકોને કોરોના સંક્રમણથી બચાવા માટે ટીબીના વેપારીઓ એ પાંચ દીવસ સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરવામાં આવ્યું છે તો દરેક વેપારીઓ દ્વારા સહયોગ આપી બંધ રાખવા આવ્યું...
તેમજ મેડીકલ દુધ અને અનાજ દળવાની ઘંટી જેવી આવશ્યક સેવાઓ સીવાય તમાંમ દુકાનો બંધ રાખવા મા આવી છે.....આ અગાવ ટીબી એગ્રો એશોસિયન દ્વારા પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું તો હાલ કોરોના માહામારીથી સાવચેતી રાખવા ટીબી ના તમામ નાનાં મોટાં વેપારીઓ પાંચ દીવસ સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે.