અમરેલી : બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટણી તંદુરસ્ત કોરોનાને આપી મ્હાત

ધારી બજરંગ ગ્રુપના પ્રમુખ અને લોક સેવક એવા પરેશભાઈ પટ્ટણી સર્વે નગરજનો ના આશીર્વાદ અને દુઆથી કોરોના જેવી મહામારીને મ્હાત આપીને પરત આવી ગયેલ છે ત્યારે દીન દુખિયાની સેવા વડીલોના આશીર્વાદ અને બજરંગબલી દાદા ની કૃપા થી સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયેલ છે ત્યારે હાલની મહામારી માં કોઈ પણ વ્યક્તિ ને એમ્બયુલન્સ. ઓક્સિજન. દવા તેમજ અન્ય કોઈપણ સેવા માટે બજરંગગ્રુપ 24 કલાક કાર્યરત છે તો સંપર્ક કરવા વિનંતી.