જૂનાગઢ : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુળદેવીના આશીર્વાદ મેળવ્યા

જૂનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરપુરા અને કુળદેવીના આશીર્વાદ મેળવ્યા
જૂનાગઢ ના ભેસાણ તાલુકાના ચણાકા ગામ પૂર્વ મુખ્યમંત્રીના વતનમાં સુરપુરાદાદા અને કુળદેવી માંઅંબે ના સિસ ઝુકાવી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા .જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામ માં 100 થી વધારે રૂપાણી પરિવારના સુરપુરદાદા કુળદેવી માઅંબે ચવનેસવર મહાદેવ મન્દિર આદ્યસ્થાન આવેલું છે ત્યારે વિજય રૂપાણી અવાર નવાર અહીં દર્સન કરવા આવે છે ચણાકા ગામની પ્રથમીક શાળામાં વિજય રૂપાણીના દાદાએ એડમિશન લઈને ફાસ્ટ વિધાર્થી બન્યા હતા વિજય રૂપાણીએ તાલુકા ભાજપના કેર્યકરો સાથે મિટિંગ કરીને આવનાર 2022 ચૂંટણીની ચર્ચા કરી હતી અને ચણાકા ગામના મુખ્ય પ્રશ્નો વિકાસના કર્યો ખેડુતોના પ્રશ્નો વીજળી પાણી,પીવાના પાણી શિક્ષણ વિકાસના કર્યો વેગવંતા કરવા ખાસ ચર્ચા કરી હતી