Surat Breaking : નાના વરાછા વિસ્તારમાં બ્રિજ નીચે એક આધેડની લાશ મળી આવી

સુરત બ્રેકીંગ
સુરતના નાના વરાછા વિસ્તારની ઘટના
બ્રિજ નીચે એક આધેડની લાશ મળી
મોતનું કારણ અકબંધ
નાના વરાછા હળપતિ વાસ માં આધેડ રહેતા હોવાનું સામે આવ્યું
મૃતકનું નામ મનસુખ દુધેરી
પોલીસે લાશનો કબ્જો મેળવી પી એમ અર્થે હોસ્પિટલ ખસેડી