Tharad Breaking : અભેપુરા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ ની સજા

થરાદ બ્રેકીંગ
થરાદ અભેપુરા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
થરાદ ની નામદાર કોર્ટનો ચુકાદો
2018 માં જવાનજી ચાવડા ની કુહાડી મારી હત્યા કરાઈ હતી
આરોપીએ તેની મા સાથે આડા સબંધ હોવનો વહેમ રાખી હત્યા કરી હતી
હત્યા કરનાર ભગવાન ઠાકોર ને આજીવન કેદની સજા ફટકારી
આજીવન કેદ સાથે 10 હજાર નો દંડ ફટકરાયો