થરાદ બ્રેકીંગ
થરાદના થેરવાડા ગામની ઘટના આવી સામે
થેરવાડા ગામનો યુવક દુધ ભરાવા જતા વિજ લાઈનો તાર પડયો ઉપર
વિજ લાઈનો તાર ઉપર પડતા ભરતભાઈ જયતી ઠાકોરનુ ઘટના સ્થળે મોત નિપજ્યું
વિજ લાઈનની ઘોર બેદરકારી આવી સામે
વારંવાર રજુઆતો કરવા છતા નવી વિજ લાઈનના કરતા બની ઘટના
થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી