અમરેલી : ખોડીયાર માતાજીના મંદિરે યુવાન ઉપર છરી વડે હુમલો

અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજયાસર ગામે રહેતા સાગર રમેશભાઈ રાઠોડ નામના યુવક ઉપર ગામના જ લોકોએ હુમલો કરતાં સારવારમાં ખસેડાયેલ છે ત્યારે હાલ મોટા મુજીયાસ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે આ યુવાન હોય ત્યારે છ થી સાત લોકો ઘશી આવેલ અને યુવાન કાય કહે તે પહેલા જ ઉપરા ઉપરી પીઠના ભાગે છરીના બે ઘા ઝીંકી દેતા યુવાન લોહીલુહાણ હાલતમાં ત્યાને ત્યા જ ઢળી પડ્યો હોય ઘટના સ્થળે દોડી જયને યુવાનને તાત્કાલિક બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં ખસેડાયેલ હોસ્પિટલમા સારવાર આપીને વધુ સારવાર અર્થ અમરેલી ખસેડવામાં આવેલ પોલીસ સ્ટેશન ખાતે લોકો દોડી ગયેલ કડક કાર્યવાહી કરવાની માગ કર્યા હોવાનું જાણવા મળ્યું છે..