કાંકરેજ : ચીભડા ગામે ગૌમાતાને ઘાસ ચારા ખવડાવવામાં આવ્યો

દિયોદર તાલુકાના ચીભડા ગામે સેવા ભાવી ભાઈઓ દ્રારા શંકર ભગવાનની તિથિ નિમિતે ગૌમાતાને ઘાસ ચારાનુ કાર્ય કરવામાં આવ્યું હતું
આજરોજ જેઠ સુદ ચોથને સોમવાર ના દિવસે એટલે કે શ્રી શંકર ભગવાન ની તિથિ આ દિવસે દિયોદર તાલુકાના ચીભડા ગામ ના ભાઈ ઓ ભેગા મળીને ગૌમાતા માટે લીલા ચાર વાઢીને ગામની જેટલી પણ ગયો હોય તેમ ને અને જે નિરાધાર ગયો હોય તેમને પણ ઘાસ ચારો ખવડાવી બહુજ માનવતા ભર્યુ સારું કાર્ય કરવામાં આવ્યું હતું અને ચીભડા ગામ ના ભાઈઓ ખુબજ સારું માનવતા ભર્યું કાર્ય કરી રહ્યા છે તો આવા સેવા ભાવિ ભાઈઓ ને ગૌમાતાના આશીર્વાદ મળે અને શિવ શંકર ની કૃપા વરસતી રહે