ક્ચ્છ બ્રેકીંગ : પ્રભારી સચિવ જે.પી.ગુપ્તાએ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી

ક્ચ્છ બ્રેકીંગ
પ્રભારી સચિવ જે.પી.ગુપ્તાએ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી
ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી નિર્ણયોની જાહેરાત કરાઈ
આવતીકાલ થી અંજાર અથવા ગાંધીધામમાં રેમડેશીવીર મળશે,આરટીપીસીઆર લેબ પણ શરૂ થશે
પૂર્વ કચ્છના 4 તાલુકાના લોકોના હીત માટે નિણર્ય લેવાયા
હાલમાં માત્ર ભુજમાં ઇન્જેકશન મળતા હોવાથી લોકોને થાય છે ભારે હાલાકી
હોસ્પિટલમાં ઓકિસજન બેડ વધારવા, રિઝર્વ સ્ટોક રાખવા સહિતની બાબતોએ સૂચનાઓ અપાઈ