જૂનાગઢ : ગુજરાતના રાજ્યપાલે પરિવાર સાથે કરી ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરિવાર સાથે લીધી જૂનાગઢની મુલાકાત.રાજ્યપાલે પરિવાર સાથે કરી ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી.ઉપરકોટ કિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચાલી રહ્યું છે રિસ્ટોરેશન ની કામગીરી તેની કરી પ્રસંશા.અને પ્રવાસન વિભાગ દ્વારા 45 કરોડના ખર્ચે ચાલી રહેલી કામગીરીનું કર્યુ નિરીક્ષણ તેમજ જૂનાગઢની પ્રાચીન સભ્યતાઓ ને જોઈને રાજ્યપાલ થયા ખુશ.રાજ્યપાલે રાણક મહેલ, અડી કડી વાવ, નવઘણ કુવો અને અનાજના ભંડાર નું કર્યું નિરીક્ષણ .ગુફાઓ,મંદિરો, કિલ્લાઓની કરી પ્રશંસા.
પ્રાચીન ધરોહર નું રિસ્ટોરેશન કરવા બદલ રૂપાણી સરકારને આપ્યા અભિનંદન.રાજ્યપાલ બપોર પછી શિક્ષકોના એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે.કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે શિક્ષકો સાથે નો રાજ્યપાલ નો કાર્યક્રમ...