જૂનાગઢ : ભેંસાણમાં પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે સ્તનપાન દિવસની ઉજવણી

જૂનાગઢના ભેસાણમાં પેટા આરોગ્યમાં સરકારની ગાઈડલાઈન મુજબ વિશ્વ સ્તનપાન દિવસે માતા અને બળકોને સ્તનપાન વિસે સમજણ આપવામાં આવી હતી.ભેસાણમાં હાલ કોરોના મહામારીમાં સ્તનપાન બાળકો માટે રામબાણ ઈલાજ હોય જેથી કરીને માતાઓએ સ્તનપાન માટે જન્મેલ બાળકને 1 કલાક બાદજ માતાએ સ્તનપાન કરાવવાથી બાળક નિરોગી રહે તેમજ સ્તનપાન વિસે સમજણ આપવામાં આવી હતી સાથે સાથે મમતા દિવશની ઉજવણી કરાય હતી સગર્ભા બહેનો તેમજ સારા સ્વસ્થ્ય માટે નાના બાળકોને વજન કરવી વિટામીનના ટીપાં પીવડવામાં આવ્યા હતા આતકે આંગળવાડી સ્ટાફ ભાવનાબેન ગોપાલકા,આરોગ્ય સ્ટાફ ગોંડળીયાભાઈ વીંજુદાબેન દ્વારા વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી