જામજોધપુર : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર

અયોધ્યામાં રામમંદિર બાંધવા માટે રામ ભક્તો દ્વારા નિધિ એકત્રીકરણ નો કાર્યક્રમ સમગ્ર ભારત વર્ષમાં ચાલી રહ્યો છે તે સંદર્ભે દિલ્હી બજરંગ દળના યુવા કાર્યકર્તા ઉપર મુસ્લિમ આતંકવાદી દ્વારા હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારેલ છે.એ અપરાધીને તુરંત ફાંસીની સજા આપવામાં આવે તેવા આક્રોશ સાથે જામજોધપુર મામલતદાર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું