જામનગર : પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યકર્તા અને લોકતંત્રની હત્યાનો વિરોધ

પશ્ચિમ બંગાળ મા ભાજપ કાર્યકરતા અને લોકતંત્ર ની હત્યા ના વિરોધ મા આજે લાલપુરમા લાલપુર તાલુકા ભાજપ દ્વારા ઘરણા પ્રદર્શન કરવામાં આવ્યુ.
ભાજપ કાર્યકરતા ઓની સાથે ઉભા રહી ને પ્રજાતંત્ર તરીકે થી સહાદત જવા નહિ દઈ. અમો તેમની વિચારધારા ની લડાઈ નિર્ણાયકતા મોડ પર પોહોચાડીશુ. મમતા દીદી શું બંગાળ ની જનતા તમને સતા એટલા માંટે આપી છે કે ગરીબ જનતા માટે અવા અત્યાર કરવાની શું ટી. એમ. સી. કાર્યકરો જ રહી શકે? લોકતંત્ર મા સરકાર સર્વ જનતા ની હોય છે.આ ઘરણા મા ઉપસ્થિત લાલપુર તાલુકા ભાજપ પ્રમુખશ્રી અરશીભાઈ કરંગીયા તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધાનાભાઈ કાબરીયા તથા જામનગર જિલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય ચાવડા હીરજીભાઈ તથા તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી ભાવેશભાઈ નાગપરા તથા તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી કૌશીકભાઇ ખાટ તથા તાલુકા પંચાયત સભ્યશ્રી રમેશભાઈ ગમારા તથા ભાજપ આગેવાન વકીલ ધર્મેશભાઈ ઘમસાણીયા તથા કેતનભાઈ અઘેરા તથા ભરતભાઈ મકવાણા તથા નિલેષભાઈ કરંગીયા તથા પાલાભાઈ ગોહિલ તથા અન્ય કાર્યકરો વિરોધ દર્શાવ્યો હતો..