કોરોના વાઇરસ અને તૌકતે વાવાઝોડું ના ભોગ બનનાર લોકો ઉપર કુદરત નારાજ હોય એવુ લાગે છે ત્યારે હવે ચોમાસામાં ધારી ના ડાંગાવદર ગામે ઈયળો નો ઉપદ્રવ વધ્યો છે ઘરે ઘરમા આ ઈયળો જોવા મળે છે આ બાબતે જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવુ ગામ લોકો ઈચ્છી રહ્યાં છે