ધોરાજી : લવજીહાદ ને લઈને રાજ્ય સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવશે

દેશ માં લવજીહાદ નાં કેસો માં વધારો થતો હૉય ત્યારે ધોરાજી નાં પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું અને લવજીહાદ ને લઈને રાજ્ય સરકાર કાયદો ઘડવામાં આવે જેનાં સંદર્ભમાં વિજય ભાઈ રૂપાણી એ જાહેરાત કરી હતી અને લવજીહાદ ને લઈને રાજ્ય સરકાર કાયદો ઘડવામાં આવશે આ બાબતે કરણી સેના રજપુત સમાજ અને બજરંગ દળ વિશ્ર હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા આ રાજ્ય સરકાર નિર્ણય ને આવકાર્યો હતો અને ધોરાજી નાં બાવલા ચોક ખાતે બધાં એકઠાં થઈને ફટાકડા ફોડી ગુજરાત સરકાર નાં લવજીહાદ ને લઈને રાજ્ય સરકાર કાયદો ઘડવામાં આવશે તેને આવકાર્યો હતો