નવસારી : સ્વામી હરિપ્રસાદના અંતિમ દર્શન કરવા માટે 7 જેટલી બસો રવાના

હરિધામ મંદિરે સ્વામી હરિપ્રસાદના અંતિમ દર્શન કરવા માટે નવસારી શહેરમાંથી 7 જેટલી બસો ઉપાડવામાં આવી છે
નવસારી શહેર ના હરિ ભક્તો સોખડા હરિધામ મંદિરે હરિપ્રસાદ ના નશ્વર દેહના અંતિમ દર્શન કરવા માટે 7 જેટલી બસો નવસારી શહેર ના અલગ અલગ વિસ્તાર માં થી ઉપાડવા માં આવી છે સવારે 5 વાગે નવસારી ના મિતિલા નગરી શાંતદેવી અને વિજલપોર થી હરિભક્તો ને લઈ ને અંતિમ ધર્શન માટે ઉપાડી હતી હરિ ભક્તો દ્વારા સરકાર ના નિયમો નું પાલન કરી ધર્શન માટે નીકળ્યા હતા હરિભક્તો માં નાના બાળકો અને મહિલાઓ પણ શામિલ થાય હતા