બારડોલી : કરચેલીયા ગામે વેપારી મંડલ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત

સુરત જિલ્લામાં વધતા કોરોના સનક્રમન ને પગલે હવે તાલુકા સહિત ના ગામડાઓ સ્વેચ્છીક લોકડાઉન થવા પામ્યા છે ,વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકા ના ઘણાંગામો હોસપર્ટ થતા હવે કોરોનાં ના કેસો ગામડામાં વધતા મહુવા તાલુકાના કરચેલીયા ગામ હોટસ્પોર્ટ થતા વેપારી મંડલ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન ની જાહેરાત કરાય છે જેમાં વહીવટી તંત્ર પણ અપીલ કરી છે કે 15 એપ્રિલ થી 18 એપ્રિલ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયુ છે કરચેલીયા ગામ માં સ્વેચ્છીક લોકડાઉન ને જડબેસલાક પ્રતિસાદ મળવા પામ્યો છે જીવન જરૂરિયાત ની આવશ્યક ચીજ વસ્તુ ની દુકાન પણ બંધ જોવા મળી છે ગામ માં માત્ર મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો બંધ માં જોડાયા છે હાલ સ્થાનિકો પણ જણાવી રહ્યા છે કોરોના ની સનક્રમન ની ચેઇન તોડવા સ્વૈચ્છીક લોકડાઉન જ એક ઉપાય છે ...