બનાસકાંઠા બ્રેકીંગ : નર્મદા કેનાલમાં આપઘાતનો સિલસિલો યથાવત

બનાસકાંઠા બ્રેકીંગ
બનાસકાંઠા નર્મદા કેનાલો સૂસાઈટનો સિલસિલો યથાવત
કોકરેજના ઈસરવા મુખ્ય નર્મદા કેનાલમાં અજાણ્યા યુવાન કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું
ગત સાંજે આઠ વાગ્યે યુવાન અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું લોક મુખે ચર્ચા
વહેલી સવારથી તરવૈયા દ્વારા શોધ ખોળ ચાલુ
કેનાલમાં ઝંપલાવનાર યુવાન કોણ અને ક્યોનો છે. રહસ્ય અકબંધ
ઘટના સ્થળે સ્થાનિક લોકો ના ટોળેટોળા