મુંબઈ- અમદાવાદ તેજસ શનિવારથી ફરી દોડતી થશે

મુંબઈ- અમદાવાદ તેજસ શનિવારથી ફરી દોડતી થશે
કોરોનામાં બંધ ટ્રેન હવે 4 દિવસ દોડશે
શુક્ર, શનિ, રવિ અને સોમવાર એમ અઠવાડિયે 4 દિવસ દોડશે
ત્યારબાદ મુસાફરોની માંગને આધારે ટ્રેનને ડેઇલી કરાશે.
કોચમાં ચઢતા પહેલા થર્મલ સ્ક્રીનિંગ અને સામાનને સેનેટાઇઝ કરાશે
મુસાફરોએ આરોગ્ય સેતુ એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ રાખવી પડશે
મુંબઈ એરપોર્ટ જવા ઇચ્છતા મુસાફરો માટે અંધેરીમાં સ્ટોપેજ
મુસાફરો IRCTCની ઈ-ટિકિટિંગ વેબસાઈટ www.irctc.co.in અને
રેલ કનેક્ટ એપ પરથી બુકિંગ કરી શકશે.