મુંબઈ બ્રેકીંગ : એર એમ્બ્યુલેન્સમાં ટેકનિકલ ખામી બાદ ઇમરજન્સી લેન્ડિંગ

મુંબઈ બ્રેકીંગ
નાગપુરથી હૈદરાબાદ જતી એર એમ્બ્યુલેન્સમાં ટેકનિકલ ખામી બાદ મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ, આ મેડિકલ ફલાઇટમાં બે ક્રુ મેમ્બર,એક ડોકટર અને દર્દી સહિત પાંચ લોકો સવાર હતા
ફલાઇટમાં સવાર બધા યાત્રિકોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા હતા