સાપુતારા બ્રેકીંગ : પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત

સાપુતારા બ્રેકીંગ
સાપુતારામાં પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો,
અચાનક નિર્ણયથી પ્રવાસીઓ અટવાયા
શિરડી અને નાસિક ગયેલા અનેક પ્રવાસીઓ પાસે
RT-PCR ટેસ્ટનો રિપોર્ટ ન હોવાથી તેમને પરત મોકલાયા
આરોગ્ય તંત્રની પણ બેદરકારી સામે આવી
સાપુતારા ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગે
RT-PCR ટેસ્ટની કોઈ જ વ્યવસ્થા ઉભી નથી કરી
જેનાથી પ્રવાસીઓ અટવાઈ પડ્યા