સુરત બ્રેકીંગ : અંબાનગર આવેલી કરિયાણા દુકાનમાં લાગી આગ

સુરત બ્રેકીંગ
સુરતના ખટોદરા વિસ્તારમાં લાગી આગ
ખટોદરા વિસ્તારના અંબાનગર આવેલી કરિયાણા દુકાનમાં લાગી આગ
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ની ઓફિસની સામે આવેલી કરિયાણા દુકાનમાં લાગી આગ
આગ લાગવાનું કારણ સોટ સર્કિટ હોવાનું અનુમાન
ફાયર બ્રિગેડ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂ કરી કુલિંગ નું કામ સારું કર્યું હતું
આગ સામાન્ય હોવાથી કોઈ જાન હાની થઈ ન હતી