સુરત બ્રેકીંગ : કુરુક્ષેત્ર સ્મશાનમાં આજે એક પણ મૃતદેહને અગ્નિદાહ વિધિ નથી થઈ

સુરત બ્રેકીંગ
સુરત માટે રાહતના સમાચાર
કુરુક્ષેત્ર સ્મશાનમાં આજે એક પણ મૃતદેહને અગ્નિદાહ વિધિ નથી થઈ
આજે 2 મેં ના રોજ સ્મશાન ખાલી જોવા મળ્યું
સુરત માં કોરોના ની મહામારી વચ્ચે સારા સમાચાર
આજે સવારે થી લઈ અત્યાર સુધી એક પણ બોડી કુરુક્ષેત્ર સ્મશાન ખાતે આવી નથી