Arvalli : રેલ્લાવાડા ગામે 221મી જલારામ જયંતીની સાદગીથી ઉજવણી

અરવલ્લીમાં રેલ્લાવાડા ગામે 221 મી જલારામ જયંતીની સાદગીથી ઉજવણી કરવામાં આવી
સમગ્ર ભારત દેશ તેમજ રાષ્ટ્રમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો 221 મી જલારામ જયંતીની ઉજવણી સાદગીથી કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે છેલ્લા બાવીસ વર્ષ થી જલારામજયંતી ની ઉજવણી ધામાધુમથી કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષેએ કોરોના નો કહેર હોવાથી મંદિરમાં સાદગીથી દાદા નો અભિષેક તેમજ આરતી જ કરવામાં આવી હતી તેમજ ભક્તો ને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી અને જે કોઈ ભક્ત આવે તો બારથી સોશલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ફરજીયાત રાખીને જ દર્શન બારથીજ કરવામાં આવે છે આમ આ વર્ષે રેલ્લાવાડા જલારામ મંદિરે સાદગીથી જ ઉજવણી કરવામાં આવી હતી