Amirgadh : ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ઉજવવામાં આવી

સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ અમીરગઢ તાલુકાના મુખ્ય વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢ માર્કેટયાર્ડ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ તથા અમીરગઢ તાલુકાના ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ તથા પ્રવીણભાઈ પટેલ તથા મહામંત્રી ચેતન સિંહ રાજપુત તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ ની પુર્ણાહુતી શાંતી પૂર્વક પૂર્ણ કરવા આવ્યો હતો.